૩૧ જુલાઈ ૧૯૨૧મા મળેલ પાંચમી ગુજરાત રાજકીય પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું, “હિંદુ-મુસ્લિમની એકતા એ હજુ કુમળું વૃક્ષ…
મક્કામાં ઈબાદતના અનેક સ્વરૂપો અને તેમાંથી ઝીંદગીના અમુલ્ય પાઠો શીખવાની પણ એક મજા છે. મારી હોટેલ અલ ફિરદોસમા જ ઈબાદતના…
હજયાત્રા એ ઈબાદત તો છે જ . પણ સાથે સાથે વિવિધ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય પણ છે. ઇસ્લામને માનનાર…
૧૨ નવેમ્બર ૨૦૧૦ રાત્રીના ૧૦.૩૦ વાગ્યા છે. કાબા શરીફનો તવાફ (પરિક્રમા) કરી થોડો થાક્યો છું. એટલે ગેઈટ નંબર ૭૯ ના…
ઇસ્લામમાં નમાઝ, જકાત(દાન), રોઝા (ઉપવાસ) અને હજ દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. પણ તેમાં હજ અંગે થોડી છૂટ આપવામાં આવી…
રમઝાન માસનો ૧૯મો રોઝો હતો. વહેલી પરોઢે મેં તહેજ્જુદની નમાઝ અદા કરી.પછી મેં અને મારી પત્ની સાબેરાએ સહેરી( રોઝા પૂર્વેનું…
ઈદ એટલે પુનઃ પાછી ફરતી ખુશી. અને ઈદ મુબારક એટલે પુનઃ પ્રાપ્ત થયેલ ખુશીની શુભેચ્છા.ઇદના પ્રસંગે દરેક મુસ્લિમને ત્યાં સવારે…
મહાત્મા ગાંધીજી વિશ્વનું એક એવું અદભૂત વ્યક્તિત્વ છે કે જેના વિચાર,આચાર અને વ્યવહાર આજે વિચારધારા બની ગયા છે. તેમના વિચારોને…
રમઝાન માસમાં મુસ્લિમો દાન-પુણ્ય ખુલ્લા હાથે અને દિલ ખોલીને કરે છે. ઇસ્લામમાં પણ દાનને ફરજિયાત ગણવામાં આવેલ છે. ઇસ્લામમાં બે…
ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક (૪-૦૮-૨૦૧૦)ના અંતે ગાંધીજીનો બાલ્ય અવસ્થાનો ફોટો મા.શ્રી પ્રસન્નવદન મહેતાને અર્પતા ભાવનગર વિશ્વ વિદ્યાલયના…