Uncategorized

“ગુજરાત મિત્ર” દૈનિકની

સુરતના જાણીતા દૈનિક "ગુજરાત મિત્ર" ની બુધવારની પૂર્તિમાં શ્રી બકુલ ટેલરે લીધેલ ઇન્ટરવ્યૂ.

13 years ago

સોમનાથના સંદર્ભમા ઇતિહાસ અને ઇતિહાસકારો : પ્રોફે. મહેબૂબ દેસાઈ

કમ નસીબે ઈતિહાસ વિષયની સ્થિત વર્ષોથી ગરીબની જોરુ જેવી રહી છે. દરેક તેને પોતાની રીતે ઓળખાવે છે. તેનું અર્થઘટન કરે…

13 years ago

આપણી ધાર્મિક સમરસતાનો અજાણ્યો ઇતિહાસ : ડો. મહેબૂબ દેસાઈ

ભારતમાં હિંદુ અને ઇસ્લામ ધર્મ વચ્ચે સંવાદિતતા અને સમરસનો આરંભ ભારતમાં મુસ્લિમોના આગમન સાથે થયો હતો. પણ તેનો ઇતિહાસ આપણા…

13 years ago

ભારતમાં ભક્તિ અને સૂફી આંદોલન

બાયસેગના શૈક્ષણિક કાર્યક્રમમાં "ભારતમાં ભક્તિ અને સુફી આંદોલનો"વિષયક લાઈવ ટેલીકાસ્ટ પૂર્વેની તસ્વીર પ્રા.ફાલ્ગુનીબહેન. પ્રોફે. મહેબૂબ દેસાઈ અને પ્રોફે. મકરંદ મહેતા.…

13 years ago

ઇસ્લામમાં અહિંસા અને શાંતિ : ડો. મહેબૂબ દેસાઈ

 ઇસ્લામ શબ્દ અરબિક ભાષામાંથી ઉતારી આવ્યો છે. અરબી ભાષાના મૂળ શબ્દ સલામ પરથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ થાય છે…

13 years ago

ઇસ્લામ અને વેલેન્ટાઈન ડે : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં પ્રેમ અને મહોબ્બતને અત્યંત મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ને નિકાહનો પૈગામ મોકલનાર હઝરત ખદીજાએ…

13 years ago

ગેગરેંપના ગુનેગારો પ્રત્યે ઇસ્લામિક દ્રષ્ટિકોણ : ડો. મહેબૂબ દેસાઈ

હાલમાં જ ગુજરાત વિદ્યાપીઠના સભાખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક જૂથચર્ચાનું આયોજન થયુ હતું. સમાજવિદ્યાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો વચ્ચે ગેંગરેપ જેવી…

14 years ago

ઈદ-એ-મિલાદ: “નરાશંસ” મહંમદ સાહેબ : ડૉ. મહેબૂબ દેસાઈ

૨૫ જાન્યુઆરીના રોજ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો (ઈ.સ.૫૭૧ થી ૬૩૨)૧૪૪૨મો  જન્મદિવસ ઉજવશે. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મહંમદ…

14 years ago

લગ્ન કે નિકાહ ધાર્મિક સંસ્કાર છે : ડૉ. મહેબૂબ દેસાઈ

હમણાં જ એક મહાનુભાવએ લગ્નને કરાર કહી એક નવા વિવાદને જન્મ આપ્યો છે. કોઈ પણ ધાર્મિક સંસ્કારને કરાર કહી તેનું…

14 years ago