ભીમજી પારેખ : ગાંધીયુગ પૂર્વેનો સત્યાગ્રહી : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

ગુજરાતના બંદરીય ઇતિહાસમાં ભીમજી પારેખ (૧૬૧૦-૧૬૮૦)નું નામ મોખરે છે. ભીમજી પારેખ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હતા. પણ તેમના પૌત્ર જગન્નાથ દાસે જૈન…

મૌલવી અબ્દૂલ ગફુર : ગુજરાતનો વિખ્યાત દરિયાઈ વેપારી : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

ફતેહ-ઈ-ગંજ, અહમદી, ફતેહ-ઈ-મુરાદ, ગંજે જોહર, ફતેહ, ફતેહ-ઈ-બક્ષી, હુસૈની, ફૈઝબક્ષ, કરીમી, ફતેહ-ઈ-મુહમદી અને ગંજ-ઇ-બક્ષ જેવા ૧૪૦૦ થી ૬૦૦ ટનના અગિયાર માલવાહક દરિયાઈ…

મોદીજી અને ગુજરાતના મુસ્લિમો : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

ગુજરાતની ચુંટણીઓ નજીક આવતી જાય છે તેમ મોદીજી અને ગુજરાતના મુસ્લિમો વચ્ચેના સમીકરણો અંગે ચર્ચાઓ ગરમ થતી જાય છે. હાલમાં…

પ્રભાશંકર પટ્ટણી : એક વિરલ વ્યક્તિત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

 (સર પ્રભાશંકર પટ્ટણી ઓપેન વિન્ડો ચેરી ટેબલ ટ્રસ્ટ,ભાવનગર દ્વારા ૬,૭,અપ્રિલ ૨૦૧૨ના રોજ ભાવનગર મુકામે યોજાયેલ પરિસંવાદ "સર પ્રભાશંકર પટ્ટણી :…

જૈનધર્મનો સેવાકીય યજ્ઞ : ડૉ.મહેબૂબ દેસાઈ

14 years ago

ભાવનગરથી અમદાવાદ વાયા ધંધુકા જતા માર્ગમાં અનેક જૈન મંદિરો અને ઉપાશ્રયો આવે છે. કલાત્મક અને આલીશાન મંદિરો જોઈ સૌ કોઈને…

“મન તરપદ હરી દરશન કો આજ” ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

૨૦ ફેબ્રુઆરીએ હિંદુ સમાજ "મહાશિવ રાત્રી" ઉજવશે. આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન…

ઇતિહાસ અનુસ્નાતક ભવનનો પ્રવાસ

14 years ago

ઇતિહાસ અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓનો પ્રવાસ ૧૩ થી ૨૩ જાન્યુઆરી ૨૦૧૨ દરમિયાન અમૃતસર,દિલ્હી અને આગ્રા મૂકામે થયો હતો. તેની તસ્વીર 

ઇસ્લામ અને વતનપરસ્તી : ડૉ.મહેબૂબ દેસાઈ

14 years ago

૨૬મી જાન્યુઆરી ૨૦૧૨. આપણો ૬૩મો પ્રજાસતાક દિન. આપણી પીઢ લોકશાહીની ઉજવણીનો ઉલ્લાસ. એક જ દિવસે જન્મેલા બે રાષ્ટ્રો ભારત અને…

વિવેકાનંદજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

૧૨ જાન્યુઆરી ૨૦૧૨ના રોજથી સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ…

સદભાવના : ભાવનગરની પ્રજાના મૂળભૂત સંસ્કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

સદભાવના કે સદવિચાર એ દરેક ધર્મ અને સમાજ માટે અનિવાર્ય છે. એકવાર વિવેકાનંદજી જયપુરના મહારાજાને મળવા ગયા. ત્યાં એક ગણિકાના…