ભારતમાં ભક્તિ અને સૂફી આંદોલન

13 years ago

બાયસેગના શૈક્ષણિક કાર્યક્રમમાં "ભારતમાં ભક્તિ અને સુફી આંદોલનો"વિષયક લાઈવ ટેલીકાસ્ટ પૂર્વેની તસ્વીર પ્રા.ફાલ્ગુનીબહેન. પ્રોફે. મહેબૂબ દેસાઈ અને પ્રોફે. મકરંદ મહેતા.…

ઇસ્લામમાં અહિંસા અને શાંતિ : ડો. મહેબૂબ દેસાઈ

13 years ago

 ઇસ્લામ શબ્દ અરબિક ભાષામાંથી ઉતારી આવ્યો છે. અરબી ભાષાના મૂળ શબ્દ સલામ પરથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ થાય છે…

ઇસ્લામ અને વેલેન્ટાઈન ડે : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

ઇસ્લામમાં પ્રેમ અને મહોબ્બતને અત્યંત મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ને નિકાહનો પૈગામ મોકલનાર હઝરત ખદીજાએ…

ગેગરેંપના ગુનેગારો પ્રત્યે ઇસ્લામિક દ્રષ્ટિકોણ : ડો. મહેબૂબ દેસાઈ

13 years ago

હાલમાં જ ગુજરાત વિદ્યાપીઠના સભાખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક જૂથચર્ચાનું આયોજન થયુ હતું. સમાજવિદ્યાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો વચ્ચે ગેંગરેપ જેવી…

ઈદ-એ-મિલાદ: “નરાશંસ” મહંમદ સાહેબ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

૨૫ જાન્યુઆરીના રોજ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો (ઈ.સ.૫૭૧ થી ૬૩૨)૧૪૪૨મો  જન્મદિવસ ઉજવશે. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મહંમદ…

લગ્ન કે નિકાહ ધાર્મિક સંસ્કાર છે : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

હમણાં જ એક મહાનુભાવએ લગ્નને કરાર કહી એક નવા વિવાદને જન્મ આપ્યો છે. કોઈ પણ ધાર્મિક સંસ્કારને કરાર કહી તેનું…

13 years ago

૫ જાન્યુઆરીના રોજ ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ પ્રોફે. મહેબૂબ દેસાઈના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે વિભાગના વિદ્યાર્થીઓ સાથે ડૉ. મહેબૂબ…

ગાંધીજીની આશ્રમ ભજનાવલી : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

જાન્યુઆરી માસ પ્રજાસત્તાક દિન અને ગાંધીજીની શહાદત માટે જાણીતો છે. ૨૬ જાન્યુઆરીના  પ્રજાસત્તાક દિનની ઉજવણીના આનંદ પછી તુરત ૩૧ જાન્યુઆરીએ…

શેખાદમ આબુવાલાની ગઝલોમાં સૂફી વિચાર : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

"કોઈની આંખનું ન અંજન છે કોઈના ગાલ પર ન ખંજન છે  સન્ત શોધી રહ્યા છે શા માટે , એ નિરાકાર છે નિરંજન…

હઝરત ઈસા મસીહા અર્થાત ભગવાન ઈસુ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

૨૫ ડીસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ  ક્રિસમસ અથવા નાતાલનો ઉત્સવ ઉજવ્યો.ભગવાન ઈસુ જેમને ઇસ્લામમાં હઝરત ઈસા મસીહા અને "કલિમતુમમીનલ્લાહ" તરીકે…