બાયસેગના શૈક્ષણિક કાર્યક્રમમાં "ભારતમાં ભક્તિ અને સુફી આંદોલનો"વિષયક લાઈવ ટેલીકાસ્ટ પૂર્વેની તસ્વીર પ્રા.ફાલ્ગુનીબહેન. પ્રોફે. મહેબૂબ દેસાઈ અને પ્રોફે. મકરંદ મહેતા.…
ઇસ્લામ શબ્દ અરબિક ભાષામાંથી ઉતારી આવ્યો છે. અરબી ભાષાના મૂળ શબ્દ સલામ પરથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ થાય છે…
ઇસ્લામમાં પ્રેમ અને મહોબ્બતને અત્યંત મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ને નિકાહનો પૈગામ મોકલનાર હઝરત ખદીજાએ…
હાલમાં જ ગુજરાત વિદ્યાપીઠના સભાખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક જૂથચર્ચાનું આયોજન થયુ હતું. સમાજવિદ્યાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો વચ્ચે ગેંગરેપ જેવી…
૨૫ જાન્યુઆરીના રોજ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો (ઈ.સ.૫૭૧ થી ૬૩૨)૧૪૪૨મો જન્મદિવસ ઉજવશે. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મહંમદ…
હમણાં જ એક મહાનુભાવએ લગ્નને કરાર કહી એક નવા વિવાદને જન્મ આપ્યો છે. કોઈ પણ ધાર્મિક સંસ્કારને કરાર કહી તેનું…
જાન્યુઆરી માસ પ્રજાસત્તાક દિન અને ગાંધીજીની શહાદત માટે જાણીતો છે. ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણીના આનંદ પછી તુરત ૩૧ જાન્યુઆરીએ…
"કોઈની આંખનું ન અંજન છે કોઈના ગાલ પર ન ખંજન છે સન્ત શોધી રહ્યા છે શા માટે , એ નિરાકાર છે નિરંજન…
૨૫ ડીસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ ક્રિસમસ અથવા નાતાલનો ઉત્સવ ઉજવ્યો.ભગવાન ઈસુ જેમને ઇસ્લામમાં હઝરત ઈસા મસીહા અને "કલિમતુમમીનલ્લાહ" તરીકે…