સરદાર મુનવ્વર રાણાની ગઝલોમાં ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

"જિસ્મ પર મીટ્ટી મલેંગે પાક હો જાયેંગે હમએ ઝમીન એક દિન તેરી ખુરાક હો જાયેંગે હમ એ ગરીબી દેખ હમે…

પ.પૂ.મોરારીબાપુ અને સર્વધર્મસમભાવ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

પ. પૂ. મોરારીબાપુ માત્ર ગુજરાતના જ નહિ પણ સમગ્ર વિશ્વના સંત અને કથાકાર છે. પણ તેમની ઓળખ અહિયાં અટકતી નથી.…

બેલુરમઠમાં જુમ્માની નમાઝ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

ઈ.સ. ૧૯૯૧ના ઓક્ટોબર માસમાં કોલકત્તાની રાષ્ટ્રીય ઇતિહાસ પરિષદ પૂર્ણ કરી મેં બેલુરમઠ જવા સામાન બાંધ્યો. બેલુરમઠ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને…

આમ સમાજ સાચા “ઇસ્લામ”ને શોધે છે : ડૉ.મહેબૂબ દેસાઈ

13 years ago

વિશાલા ચાર રસ્ત્તાથી જુહાપુરા તરફ જતા ચકોર નજરના પઓની નજર અચૂક એક બોર્ડ પર પડે છે. જેના પર લખ્યું છે,…

હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)નું અંતિમ પ્રવચન : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

હિજરી સન ૧૦ ઈ.સ. ૯૩૨મા હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ અંતિમ હજયાત્રા કરી. જેને ઇસ્લામમાં “હજજતુલ્વદાઅ” કહે છે.આ હજ કરવા પાછળનો…

શિકવા અને જવાબે શિકવાના સર્જક : ડૉ.ઇકબાલ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

૨૧ એપ્રિલના રોજ આપણા જાણીતા શાયર ડૉ. ઇકબાલ (૯ નવેમ્બર ૧૮૭૭-૨૧એપ્રિલ ૧૯૩૮)ની  પુણ્યતિથી છે. ડૉ.ઇકબાલે ભારતને તરાના-એ-હિન્દ નામક અદભૂત રાષ્ટ્ર…

મહંમદ સાહેબના મુબારક પત્રો : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

<img class="size-full" alt="" src="http://mehboobudesai.files.wordpress.com/2013/04/images.jpg" હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પયગંબરી મળ્યા પછી, ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે કેટલાક રાષ્ટ્રોના શાસકોને પત્રો લખ્યા…

વિસરાઈ ગયેલ વિદ્વાન : કરીમ મહંમદ માસ્તર : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

ગુજરાતના સામાજિક અને ધાર્મિક ચિંતકો અને સુધારકોમાના એક કરીમ મહંમદ માસ્તર (૧૮૮૪-૧૯૬૨) આજે તો ઇતિહાસના પડળોમાં દટાઈ ગયા છે. પણ…

સ્ત્રીઓમાં ઘરેલું હિંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

 ૮ માર્ચેના રોજ વિશ્વ નારી દિવસની ઉજવની આપણે સૌએ ભેળા થઈને કરી. ભારતીય સમુદાય શિક્ષણ દ્વારા પણ મ.દે.ગ્રામ મહિલા વિદ્યાપીઠ,…

“ગુજરાત મિત્ર” દૈનિકની

13 years ago

સુરતના જાણીતા દૈનિક "ગુજરાત મિત્ર" ની બુધવારની પૂર્તિમાં શ્રી બકુલ ટેલરે લીધેલ ઇન્ટરવ્યૂ.