આદર્શ મુસ્લિમના લક્ષણો : ડૉ. મહેબૂબ દેસાઈ

12 years ago

 હઝરત મહંમદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.)નું સમગ્ર જીવન માનવ સમાજ માટે આદર્શ રૂપ છે. તેઓ ઈબાદત, માનવતા અને વિશ્વ બંધુત્વના સાચા ઉપાસક…

એમ.જે.પરમારના પીએચ.ડી. વાયવા : ૨૦ જુન ૨૦૧૩

13 years ago

મ.કૃ.ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઇતિહાસ ભવનના અધ્યક્ષ પ્રા.એમ.જે.પરમારના પીએચ.ડી.વાયવા નિમિત્તે લેવાયેલ તસ્વીર. ૨૦ જુન ૨૦૧૩,સમય ૧૨.૩૦. તસ્વીરમાં રેફરી તરીકે ઉપસ્થિત રહેલા…

રમઝાનની રૂહાની અને જિસ્માની તૈયારીઓ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

જુલાઈ માસના બીજા સપ્તાહથી ઇસ્લામના પવિત્ર રમઝાન માસનો આરંભ થઇ રહ્યો છે. પણ તેની તૈયારી રૂપે મોટાભાગના મુસ્લિમો કશું કરતા…

Ups and Downs of Ghogha : As a Port Town : Prof. Mehboob Desai

13 years ago

1. Background : Ghogha was an important port of Gundighadh of Valbhi state. It is an ancient port, situated south…

હઝરત મહંમદ સાહેબની સુવર્ણ હિદાયતો : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

 હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ની કેટલીક હિદયાતો આજે પણ માનવ સમાજ માટે આવકાર્ય અને ઉપયોગી છે. એ ટૂંકી હિદયતો કે ઉપદેશો જાણવા…

ઇસ્લામ અને રૂઢિવાદ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

મોટે ભાગે ઇસ્લામ ધર્મને રૂઢીવાદી ધર્મ અને તેના અનુયાયીઓને રૂઢીચુસ્ત માનવામાં આવે છે. પણ તે સત્ય નથી. કોઈ ધર્મ જડ…

સરદાર મુનવ્વર રાણાની ગઝલોમાં ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

"જિસ્મ પર મીટ્ટી મલેંગે પાક હો જાયેંગે હમએ ઝમીન એક દિન તેરી ખુરાક હો જાયેંગે હમ એ ગરીબી દેખ હમે…

પ.પૂ.મોરારીબાપુ અને સર્વધર્મસમભાવ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

પ. પૂ. મોરારીબાપુ માત્ર ગુજરાતના જ નહિ પણ સમગ્ર વિશ્વના સંત અને કથાકાર છે. પણ તેમની ઓળખ અહિયાં અટકતી નથી.…

બેલુરમઠમાં જુમ્માની નમાઝ : ડૉ. મહેબૂબ દેસાઈ

13 years ago

ઈ.સ. ૧૯૯૧ના ઓક્ટોબર માસમાં કોલકત્તાની રાષ્ટ્રીય ઇતિહાસ પરિષદ પૂર્ણ કરી મેં બેલુરમઠ જવા સામાન બાંધ્યો. બેલુરમઠ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને…