હઝરત મહંમદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.)નું સમગ્ર જીવન માનવ સમાજ માટે આદર્શ રૂપ છે. તેઓ ઈબાદત, માનવતા અને વિશ્વ બંધુત્વના સાચા ઉપાસક…
મ.કૃ.ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઇતિહાસ ભવનના અધ્યક્ષ પ્રા.એમ.જે.પરમારના પીએચ.ડી.વાયવા નિમિત્તે લેવાયેલ તસ્વીર. ૨૦ જુન ૨૦૧૩,સમય ૧૨.૩૦. તસ્વીરમાં રેફરી તરીકે ઉપસ્થિત રહેલા…
જુલાઈ માસના બીજા સપ્તાહથી ઇસ્લામના પવિત્ર રમઝાન માસનો આરંભ થઇ રહ્યો છે. પણ તેની તૈયારી રૂપે મોટાભાગના મુસ્લિમો કશું કરતા…
1. Background : Ghogha was an important port of Gundighadh of Valbhi state. It is an ancient port, situated south…
હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ની કેટલીક હિદયાતો આજે પણ માનવ સમાજ માટે આવકાર્ય અને ઉપયોગી છે. એ ટૂંકી હિદયતો કે ઉપદેશો જાણવા…
મોટે ભાગે ઇસ્લામ ધર્મને રૂઢીવાદી ધર્મ અને તેના અનુયાયીઓને રૂઢીચુસ્ત માનવામાં આવે છે. પણ તે સત્ય નથી. કોઈ ધર્મ જડ…
"જિસ્મ પર મીટ્ટી મલેંગે પાક હો જાયેંગે હમએ ઝમીન એક દિન તેરી ખુરાક હો જાયેંગે હમ એ ગરીબી દેખ હમે…
પ. પૂ. મોરારીબાપુ માત્ર ગુજરાતના જ નહિ પણ સમગ્ર વિશ્વના સંત અને કથાકાર છે. પણ તેમની ઓળખ અહિયાં અટકતી નથી.…
ઈ.સ. ૧૯૯૧ના ઓક્ટોબર માસમાં કોલકત્તાની રાષ્ટ્રીય ઇતિહાસ પરિષદ પૂર્ણ કરી મેં બેલુરમઠ જવા સામાન બાંધ્યો. બેલુરમઠ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને…