હઝરત રાબીયા બસરીના હાજરજવાબી સ્વભાવની સાક્ષી પૂરતા અનેક કિસ્સાઓ પ્રચલિત છે.તેમના જવાબોની ખૂબી માત્ર જવાબ આપવા પુરતી સીમિત ન હતી.પણ આપના જવાબોમાં ઈબાદત દ્વારા આપે મેળવેલ જ્ઞાન પણ નીતરતું હતું.એક વખત એક શખ્સે માથા પર પટ્ટી બાંધી હતી.તેને જોઈ આપે પટ્ટી બાંધવાનું કારણ પૂછ્યું . પેલાએ કહ્યું ,
“મારું માથું દુઃખે છે.”
આપે ફરમાવ્યું ,
“તારી ઉંમર કેટલી થઈ?”
પેલાએ કહ્યું , ” ત્રીસ ”
આપે ફરમાવ્યું ,
“તે ત્રીસ વર્ષની ઉંમરમાં ખુદાએ બક્ષેલ તન્દુરસ્તીનો શુક્ર અદા કરતી પટ્ટી ક્યારેય બાંધી છે? અને આજે એક દિવસના માથાના દુખાવામાં શિકાયતની પટ્ટી બાંધીને બધાને દેખાડ્યા કરે છે.”
૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…
પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…
છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…
પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…
“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…
આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…