ઇતિહાસ અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓનો પ્રવાસ ૧૩ થી ૨૩ જાન્યુઆરી ૨૦૧૨ દરમિયાન અમૃતસર,દિલ્હી અને આગ્રા મૂકામે થયો હતો. તેની તસ્વીર
૨૬મી જાન્યુઆરી ૨૦૧૨. આપણો ૬૩મો પ્રજાસતાક દિન. આપણી પીઢ લોકશાહીની ઉજવણીનો ઉલ્લાસ. એક જ દિવસે જન્મેલા બે રાષ્ટ્રો ભારત અને…
૧૨ જાન્યુઆરી ૨૦૧૨ના રોજથી સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ…
સદભાવના કે સદવિચાર એ દરેક ધર્મ અને સમાજ માટે અનિવાર્ય છે. એકવાર વિવેકાનંદજી જયપુરના મહારાજાને મળવા ગયા. ત્યાં એક ગણિકાના…
અ. ઇતિહાસ ગુજરાતી 1. મહેક, લેખક, ૧૯૮૬ 2. બેતાલીસમાં સૌરાષ્ટ્ર, પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ, ૧૯૮૯ 3. સ્વાતંત્ર સંગ્રામમા અમરેલી, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ,…
શ્રીયુત વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ બારડોલીના વીર સરદાર, સ્વાતંત્રતા પ્રાપ્ત કરવા માટે અત્યાર સુધીમા હિન્દુસ્તાને જે લડતો ચલાવી તે સર્વમાં બારડોલીની…
શિમલામાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી અર્થાત ભારતીય ઉચ્ચ અધ્યયન સંસ્થાનના પુસ્તકાલયમાંથી આજે એક વિશિષ્ટ ગ્રંથ મળી આવ્યો. કે.પી.શર્માએ…
એ સમય હતો ૧૯૭૪નો. હું તાજો બી.એ. થયો હતો. એ યુગમાં મને લેખકો અને કવિનું અદભૂત આકર્ષણ હતું. પણ તેમને…
છેલ્લા બે સપ્તાહથી સિમલાની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીમા છું. જેમ સિમલા કુદરતી સોંદર્યનું સ્વર્ગ છે, બરાબર એમ જ ત્યાની…
૧. ભૂમિકા: વિનોબા ભાવે ગાંધીયુગના એવા ચિંતક હતા કે જેમણે ગીતા અને કુરાનનું ઊંડાણથી અધ્યન કર્યું હતું. ગીતાના શ્લોક જેટલા…