સૂફીસંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાના જીવન પ્રસંગો જાણીતા છે. પણ તેમના અને તેમના પ્યારા શિષ્ય અમીર ખુસરો વચ્ચેના પ્રસંગો જાણવા અને…
હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)દુનિયાના પ્રથમ અને શ્રેષ્ઠ સુફી હતાં. દુનિયાના સૂફીઓના તેઓ આદર્શ હતાં.તેમના જીવનકવનમાંથી જ સમગ્ર દુનિયાના સૂફીઓએ…
હઝરત મુહંમદ પયગમ્બર(સ.અ.વ.)નું પ્રથમ ચરિત્ર લખનાર ઈબ્ન હિશામની અંગેનો લેખ વાંચી એક વાચકે મને પત્ર લખ્યો અને મુહંમદ સાહેબનું એ…
જોસેફ મેકવાન. ગુજરાતી દલિત સાહિત્યનુ એક એવું નામ , જેને દલિત સાહિત્યના "દાદા"નું ઉપનામ સ્વભાવિક રીતે સાંપડ્યું છે. તેમની આંગળીયાત,…
ભગતસિંગ,સુખદેવ અને રાજગુરુને સો સો સલામ ....... ૨૩ માર્ચની સાંજે ભગતસિંગ ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપી અંગ્રેજ સરકારે તેમના…
ભારતી શર્મા સાથે આમ તો મારો કોઈ ખાસ પરિચય નહીં. પણ તેમના પતિ સંજય શર્મા મારા પીએચ.ડી.ના વિદ્યાર્થી હતા. એ…
સાચો ઇસ્લામ ક્યાં છે ? પ્રોફે.મહેબૂબ દેસાઈ ઇસ્લામમાં નમાઝનું અત્યંત મહત્વ છે. પાંચ વક્તની નમાઝ ઇસ્લામમાં ફરજીયાત પઢવાનો આદેશ છે.…
(ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૫મુ રજતરજતજયંતી જ્ઞાનસત્ર કીમ એજ્યુકેશન ટ્રસ્ટ, ના યજમાન પદે કીમમાં મળ્યું હતો. એ નિમિત્તે કીમ એજ્યુકેશન ટ્રસ્ટ…
તા.૧૦-૦૨-૨૦૧૦ન રોજ ભુતા કોલેજ, સિહોરના વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ડો.મહેબૂબ દેસાઈ તા.૧૦-૦૨-૨૦૧૦ન રોજ ભુતા કોલેજ, સિહોરના વાર્ષિક ઉત્સવમાં મુખ્ય…