એક સવારે મોબાઈલની રિંગ વાગી મેં મોબાઈલ ઉપાડ્યો. “હેલ્લો’ સામે છેડેથી એક યુવતીનો મધુર અવાજ રણક્યો, “આપ દેસાઈ સાહેબ બોલો…
જે માસની ઇસ્લામનો દરેક અનુયાયી આતુરતાથી રાહ જોવે છે, તે મુબારક રમઝાન માસ દર વર્ષની જેમ પુનઃ સવાબ લુંટાવવા આવી…
ઓગસ્ટ માસ ભારતની આઝાદીની લડત માટે જાણીતો છે. ૧૫ ઓગસ્ટ આપણો સ્વાતંત્ર દિન છે. ૮ ઓગસ્ટના રોજ ગાંધીજીએ આઝાદીની અંતિમ…
ગાંધીજીનું ભારતમાં આગમન ૯ જાન્યુઆરી ૧૯૧૫,મુંબઈમા થયું. એ પછી તેમણે ભારતનું પરિભ્રમણ આરંભ્યું હતું. તેના ભાગ રૂપે ૨૮ થી ૩૧…
ગઝલની ઉત્પતિ ઈરાનમાં થઈ હતી. તેના મૂળમાં કશીદા નામક કાવ્ય પ્રકાર પડ્યા છે.કશીદા એટલે પ્રશંશા કાવ્ય. હઝરત મોહંમદ સાહેબ(સ.અ.વ) કે…
રૂસ્વા મઝલુમી-માણસ કહી શકાય તેવો સાચ્ચો માણસ. અલ્લાહનો એવો બંદો જેની ઇબાદતમાં ઈમાનદારી અને શાયરીમાં ઈબાદત હતી. અને એટલે જ…
૮૯ વર્ષનું આયુષ્ય(જન્મ હિજરી ૧૧૦) ભોગવી ખુદાની રહેમતમાં પહોંચી જનાર ખ્વાજા હસન બસરી ઇસ્લામ અને સૂફી વિદ્વાનોમાં મોખરેનું સ્થાન ધરાવે…
વિશ્વમાં ભારતની પ્રતિભા વિશિષ્ઠ છે. ભાષા, જાતિ,ધર્મ અને પર્યાવરણની ભિન્નતા હોવા છતાં તે ભારતની આગવી સંસ્કૃતિ અને ઓળખ બની ગયા…
Prof.B.L.Sharma,Vice Chancellor of Bhavnagar University released the Brochure of Department Of History on 31-05-2010
“રાહે રોશન”ના નિયમિત વાચક રણુજના મહંતશ્રી રાજેન્દ્રગીરીજીનો એક દિવસ ફોન આવ્યો. તેમણે મને સૂફી સાહિત્યમાં વારંવાર વપરાતા બકા બિલ્લાહ ફના…