Uncategorized

મધ્યકાલિન અમદાવાદની મસ્જિતો : આપણો સાંસ્કૃતિક વારસો : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૮ અપ્રિલ ૨૦૧૧ના દિવસને "વર્ડ હેરીટેજ ડે" અર્થાત "વિશ્વ વારસા દિન"તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત…

14 years ago

નિદા ફાજલી : ધર્મની સાચી વિભાવના : ડો. મહેબૂબ દેસાઈ

ભારતના આધુનિક શાયરોમાં નિદા ફાજલીનું નામ અગ્ર છે. તેમની શાયરીમાં વ્યક્ત થતી ધર્મ ભાવના ભારતની બિનસાંપ્રદાયિકતાની અસલ ઓળખ છે. તેમનો…

14 years ago

ગુજરાતમાં મુસ્લિમ શિયા વહોરા પંથનો ઉદભવ અને વિકાસ : ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમા શિયાપંથના બે વિભાગો જાણીતા છે. તેમા મુસ્તાલી અર્થાત વહોરા અને નીમારી અર્થાત ખોજાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વહોરાપંથનો પ્રચાર…

15 years ago

નૈતૃત્વ કૌશલ્ય અને ઇસ્લામ : ડૉ.મહેબૂબ દેસાઈ

લીડરશીપ અર્થાત નૈતૃત્વ કૌશલ્ય અંગેના લક્ષણોની ચર્ચા મેનેજમેન્ટના ગ્રંથોમાં વિશદ રીતે આપવામાં આવી છે. પણ તેની ચર્ચા કરવાનો અત્રે ઉપક્રમ…

15 years ago

નબુવ્વતના જુઠ્ઠા દાવેદારો : ડો.મહેબૂબ દેસાઈ

દરેક યુગમાં મહામાનવો અને દૈવી પુરુષોના વિરોધીઓ અને તેમના જેવી શક્તિ ધરાવવાનો દાવો કરનાર માનવીઓની સંખ્યા નાનીસુની નથી. હઝરત મહંમદ…

15 years ago

ઇસ્લામ અને લીડરશીપ:ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ (સ.અ.વ.) સાહેબ એક આદર્શ લીડર હતા, તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય. તેમણે અરબસ્તાનની…

15 years ago

ઇસ્લામ અને મેનેજમેન્ટ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામ સાથેનો મેનેજમેન્ટ અર્થાત વ્યવસ્થા-સંચાલનનો સબંધ સ્થાપિત કરતા અનેક શોધપત્રો લખાયા છે, અને લખતા રહેશે. કારણ કે ઇસ્લામના પાયાના ગ્રંથ…

15 years ago

મરીઝની ગઝલોમાં સૂફી વિચાર : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના ગાલીબ મરીઝની ગઝલોનો રસસ્વાદ કરાવતું જનાબ ગુલામ અબ્બાસ “નાશાદ”નું પુસ્તક “અવિસ્મરણીય મરીઝ” હાલમાં જ મારા વાંચવામાં આવ્યું. મરીઝની ચૂંટેલી…

15 years ago

ઓસ્ટ્રેલિયામાં ઇસ્લામ : ડૉ.મહેબૂબ દેસાઈ

ઇસ્લામ વિશ્વમાં બીજો મોટા ધર્મ છે. તેના અનુયાયીઓ વિશ્વના દરેક દેશોમાં વત્તા ઓછા પ્રમાણમાં વસેલા છે.લગભગ ભારત જેટલો ભૂમિ વિસ્તાર…

15 years ago

મારી ગ્રંથ આસક્તિ : ડૉ.મહેબૂબ દેસાઈ

ગ્રંથો પ્રત્યેનો અનુરાગ અને વાંચન –લેખનની લગની મને ચોક્કસ પણે કયારે લાગી એ તો મને ખબર નથી. પણ કોલેજકાળ દરમિયાન…

15 years ago