Categories: Uncategorized

Burning Problem SUICIDE on Prof. Mehboob Desai

વ્હાલા મિત્રો ,

આજનો સળગતો પ્રશ્ન આત્મહત્યા છે. જીવન ઈશ્વરે આપેલ નેમત છે. તેને આત્મહત્યા દ્વારા વેડફી દેવાની ક્રિયા પાપ છે.

મુસીબતો,સમસ્યાઓ અને દુખો દરેકના જીવનમાં આવે છે. ઈશ્વર-ખુદા સમસ્યાઓ દ્વારા તેના બંદોની કસોટી કરે છે.

આપણા જાણીતા શાયર દાગ દાહેલાવી કહે છે,

દુનિયા મેં આદમીકો મુસીબત કહા નહિ ?

વો કોનસી જમી હૈ જહાં આસમાં નહિ ?

અટેલે મુસીબતોથી ડરીને આત્મહત્યા કરવી એ ભાગેડુ અને ડરપોક માંનોદશ છે. એ માંનોદશમાંથી બહાર નીકળવાનો રસ્તો છે.

એવા સમયે ઈશ્વર-ખુદાનું સ્મરણ કરો.તમારી બધી સમસ્યાઓ ઈશ્વર-ખુદા પર નાખી તેના સ્મરણમાં લીન થઇ જાઓ.

ઈશ્વર ને યાદ કરવાનો ઉત્તમ માર્ગ છે. પ્રાર્થના. પ્રાર્થના માટે કોઈ પણ ક્રિયા જરૂરી નથી.

દરેક ધર્મમાં પ્રાર્થેનાની જુદી જુદી ક્રિયાઓ છે. તેમાંથી કોઈ પણ ક્રિયા અપનાવો.પણ તેમાં એક જ વસ્તુ જરૂરી છે.

અને તે છે. એકાગ્રતા.

ઈશ્વર-ખુદા સાથેની આપની એકાગ્રતા જ આપેના દુખો, સમસ્યોમાંથી મુક્તિ અપાવશે.

મિત્રો, જીવન અમૂલ્ય છે. તેને આત્મહત્યા કરી વેડફશો નહિ.

આજે એટલુજ .

આપનો

મહેબૂબ દેસાઈ

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago