સૂફીસંત અબુ મહંમદ જરેરી સાદગીના ઉપાસક હતા. ઈબાદતના બાદશાહ હતા. કષ્ઠ વેઠીને ઈબાદત કરવામાં તેમની તોલે કોઈ આવી શકે તેમ…
The first movie of Mahatma Gandhiji was made by Richard Edenbarough. Similarly, the first Biography of Mahatma Gandhi was written…
એ દિવસે સવારે મારા બેઠક ખંડમાં હું લેપટોપ પર મારો લેખ સુધારી રહ્યો હતો. અને મારો ડોરબેલ વાગ્યો. મેં બેઠા…
ડો.મહેબૂબ દેસાઈ એ દિવસે સવારે મારા બેઠક ખંડમાં હું લેપટોપ પર મારો લેખ સુધારી રહ્યો હતો. અને મારો ડોરબેલ વાગ્યો.…
હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને આપણે સૌ ઇસ્લામના પુનઃ સર્જક તરીકે ઓળખીયે છીએ.પણ મહંમદ સાહેબ (સ.અ.વ.)સંસારી પણ હતા. પિતા,પતિ અને નાના…
૧૬ ફેબ્રુઆરીએ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો જન્મદિવસ ઉજવશે. એ નિમિતે આ માસ આપણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જીવન કવનનાં વિવિધ…
હઝરત મહંમદ(સ.અ.વ.) સાહેબનું ૬૧ વર્ષનું (ઈ.સ.૫૭૧ થી ૬૩૨) જીવન ઇસ્લામના અનુયાયીઓ માટે જ નહિ,પણ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક છે. ૨૫…
મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી, સાદર નમસ્કાર. છેલ્લા એક માસની મક્કા-મદીના (સાઉદી અરેબિયા)ની હજયાત્રા દરમિયાન વિશ્વના મુસ્લિમોના સંપર્કમાં આવવાનું થયું છે.…
કાયમુદ્દીન ચિસ્તીના નવ સંસ્કરણ પામેલ અનુવાદિત ગુજરાતી ગ્રંથ “નૂરે રોશન “ અંગે પૂ. મોરારિબાપુ લખે છે, “નૂરે રોશન” સમયના અભાવે…
સૂફી વિચારધારાના ચિશ્તીયા સિલસિલાનો આરંભ કરનાર ખ્વાજા અબુ અબ્દુલ્લાહ ચિશ્તી (વફાત ઈ.સ.૯૯૬) હતા. ગુજરાતમાં પણ એ સીલસીલાના અનેક સંતો થઈ…