14 years ago

૫ જાન્યુઆરીના રોજ ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ પ્રોફે. મહેબૂબ દેસાઈના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે વિભાગના વિદ્યાર્થીઓ સાથે ડૉ. મહેબૂબ…

ગાંધીજીની આશ્રમ ભજનાવલી : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

જાન્યુઆરી માસ પ્રજાસત્તાક દિન અને ગાંધીજીની શહાદત માટે જાણીતો છે. ૨૬ જાન્યુઆરીના  પ્રજાસત્તાક દિનની ઉજવણીના આનંદ પછી તુરત ૩૧ જાન્યુઆરીએ…

શેખાદમ આબુવાલાની ગઝલોમાં સૂફી વિચાર : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

"કોઈની આંખનું ન અંજન છે કોઈના ગાલ પર ન ખંજન છે  સન્ત શોધી રહ્યા છે શા માટે , એ નિરાકાર છે નિરંજન…

હઝરત ઈસા મસીહા અર્થાત ભગવાન ઈસુ : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

૨૫ ડીસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ  ક્રિસમસ અથવા નાતાલનો ઉત્સવ ઉજવ્યો.ભગવાન ઈસુ જેમને ઇસ્લામમાં હઝરત ઈસા મસીહા અને "કલિમતુમમીનલ્લાહ" તરીકે…

શિક્ષણ અને ધર્મ : ડો. મહેબૂબ દેસાઈ

14 years ago

જન શિક્ષણ અંગે વિશાદ છણાવટ કરવા હાલમાં જ ત્રીજી જન શિક્ષા પરિષદ ૧૯ થી ૨૩ નવેંબર દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ…

ધંધુકાના સુન્ની મુસ્લિમ દેસાઈ”: ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

ગુજરાતમાં મુસ્લિમ શાસકોના આગમન પૂર્વે પણ આરબ વેપારીઓનો ગુજરાતના દરિયા કિનારા સાથેનો સંપર્ક જળવાઈ રહ્યો હતો.ખંભાત અમે ઘોઘા જેવા પ્રાચીન…

ધર્મ અને સમાજ :ડો. મહેબૂબ દેસાઈ

14 years ago

વ્યક્તિ સામાજિક પ્રાણી છે. પણ તેને માનવી બનાવવાનું કાર્ય ધર્મ કરે છે. સંસ્કૃત ના એક શ્લોકમાં કહ્યું છે, "આહાર, નિંદ્રા,…

ધર્મ એટલે શું ? : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

  ધર્મ એટલે હિંદુ કે મુસ્લિમ નહિ. પણ ધર્મ એટલે નૈતિક માર્ગ. ધર્મ એવા અજ્ઞાતની શોધ છે, જે અભ્યંતર છે.…

તિલક : એક અનુભવ :: ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

૭,૮ સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશના નાનકડા શહેર બડવાનીમા શહીદ ભીમા રાવ સરકારી કોલેજમા "ક્ષેત્રીય ઇતિહાસના વિવિધ આયામો" વિષયક રાષ્ટ્રીય સેમિનારનું…

૧૮૫૭નો પ્રથમ પત્રકાર શહીદ : મૌલવી મુહમ્મદ બાકર : : ડૉ. મહેબૂબ દેસાઈ

14 years ago

૧૫ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ આપણે આઝાદીની ઉજવણી કરી. પણ આઝાદીના યજ્ઞમાં આહુતિ આપનાર હજુ પણ અનેક સ્વાતંત્ર શહીદોથી આપણે અજાણ…