સરદાર પટેલ : સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક ? : ડૉ. મહેબૂબ દેસાઈ

15 years ago

૩૧ જુલાઈ ૧૯૨૧મા મળેલ પાંચમી ગુજરાત રાજકીય પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું, “હિંદુ-મુસ્લિમની એકતા એ હજુ કુમળું વૃક્ષ…

ફાતેમા : સંનિષ્ઠ ઈબાદતની અનુભુતિ : ડો. મહેબૂબ દેસાઈ

15 years ago

મક્કામાં ઈબાદતના અનેક સ્વરૂપો અને તેમાંથી ઝીંદગીના અમુલ્ય પાઠો શીખવાની પણ એક મજા છે. મારી હોટેલ અલ ફિરદોસમા જ ઈબાદતના…

એઝાઝ-કૌસર : ઇસ્લામી સંસ્કારોની સુગંધ : ડો. મહેબૂબ દેસાઈ

15 years ago

હજયાત્રા એ ઈબાદત તો છે જ . પણ સાથે સાથે વિવિધ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય પણ છે. ઇસ્લામને માનનાર…

હાજીઓ બન્યા પ્રવાસીઓ : ડો. મહેબૂબ દેસાઈ

15 years ago

૧૨ નવેમ્બર ૨૦૧૦ રાત્રીના ૧૦.૩૦ વાગ્યા છે. કાબા શરીફનો તવાફ (પરિક્રમા) કરી થોડો થાક્યો છું. એટલે ગેઈટ નંબર ૭૯ ના…

હજયાત્રા : બંદાની નિયત અને ખુદાની મરજી :ડો. મહેબૂબ દેસાઈ

15 years ago

ઇસ્લામમાં નમાઝ, જકાત(દાન), રોઝા (ઉપવાસ) અને હજ દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. પણ તેમાં હજ અંગે થોડી છૂટ આપવામાં આવી…

પ્રમુખ સ્વામીના દીદારનો દિવસ : ડો.મહેબૂબ દેસાઈ

15 years ago

રમઝાન માસનો ૧૯મો રોઝો હતો. વહેલી પરોઢે મેં તહેજ્જુદની નમાઝ અદા કરી.પછી મેં અને મારી પત્ની સાબેરાએ સહેરી( રોઝા પૂર્વેનું…

રમઝાનની પાબંદીની પ્રતિજ્ઞાનો દિન : ઈદ : ડો. મહેબૂબ દેસાઈ

15 years ago

ઈદ એટલે પુનઃ પાછી ફરતી ખુશી. અને ઈદ મુબારક એટલે પુનઃ પ્રાપ્ત થયેલ ખુશીની શુભેચ્છા.ઇદના પ્રસંગે દરેક મુસ્લિમને ત્યાં સવારે…

મહાત્મા ગાંધીજીને મળેલા માનપત્રો : ડૉ.મહેબૂબ દેસાઈ

15 years ago

મહાત્મા ગાંધીજી વિશ્વનું એક એવું અદભૂત વ્યક્તિત્વ છે કે જેના વિચાર,આચાર અને વ્યવહાર આજે વિચારધારા બની ગયા છે. તેમના વિચારોને…

તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા : ઝકાત : ડૉ.મહેબૂબ દેસાઈ

15 years ago

રમઝાન માસમાં મુસ્લિમો દાન-પુણ્ય ખુલ્લા હાથે અને દિલ ખોલીને કરે છે. ઇસ્લામમાં પણ દાનને ફરજિયાત ગણવામાં આવેલ છે. ઇસ્લામમાં બે…

ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક (૪-૦૮-૨૦૧૦)

15 years ago

ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક (૪-૦૮-૨૦૧૦)ના અંતે ગાંધીજીનો બાલ્ય અવસ્થાનો ફોટો મા.શ્રી પ્રસન્નવદન મહેતાને અર્પતા ભાવનગર વિશ્વ વિદ્યાલયના…