હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને આપણે સૌ ઇસ્લામના પુનઃ સર્જક તરીકે ઓળખીયે છીએ.પણ મહંમદ સાહેબ (સ.અ.વ.)સંસારી પણ હતા. પિતા,પતિ અને નાના…
૧૬ ફેબ્રુઆરીએ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો જન્મદિવસ ઉજવશે. એ નિમિતે આ માસ આપણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જીવન કવનનાં વિવિધ…
હઝરત મહંમદ(સ.અ.વ.) સાહેબનું ૬૧ વર્ષનું (ઈ.સ.૫૭૧ થી ૬૩૨) જીવન ઇસ્લામના અનુયાયીઓ માટે જ નહિ,પણ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક છે. ૨૫…
મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી, સાદર નમસ્કાર. છેલ્લા એક માસની મક્કા-મદીના (સાઉદી અરેબિયા)ની હજયાત્રા દરમિયાન વિશ્વના મુસ્લિમોના સંપર્કમાં આવવાનું થયું છે.…
કાયમુદ્દીન ચિસ્તીના નવ સંસ્કરણ પામેલ અનુવાદિત ગુજરાતી ગ્રંથ “નૂરે રોશન “ અંગે પૂ. મોરારિબાપુ લખે છે, “નૂરે રોશન” સમયના અભાવે…
સૂફી વિચારધારાના ચિશ્તીયા સિલસિલાનો આરંભ કરનાર ખ્વાજા અબુ અબ્દુલ્લાહ ચિશ્તી (વફાત ઈ.સ.૯૯૬) હતા. ગુજરાતમાં પણ એ સીલસીલાના અનેક સંતો થઈ…
હજયાત્રા અંગેની લેખમાળા તો પૂર્ણ થઈ ગઈ છે. પણ હજયાત્રા પછી તે અંગે આવેલા પ્રતિભાવો આપણી ધર્મની સામાન્ય વિભાવનામા આમુલ…
ઇસ્લામમાં કુરાન-એ-શરીફ પાયાનો આધારભૂત ગ્રંથ છે. એ પછી ઇસ્લામમાં જે દ્વિતીય કક્ષાના ગ્રંથો છે તેમાં બુખારી શરીફને મોટાભાગના મુસ્લિમો અત્યંત…
સૂફીસંત હઝરત ફરીદે અનેક વર્ષો જંગલના ઝાડપાન ખાઈ ખુદાની ઈબાદત કરી.પછી તેઓ પોતાના ઘરે આવ્યા.વર્ષો પછી પુત્રને જોઈ ફરીદની માં…
મક્કા-મદીનાના નિવાસીઓ ભલે હાજીઓને પ્રવાસીઓ સમજવા લાગ્યા. પણ હજયાત્રા દરમિયાન એક હાજી બીજા હાજીને આજે પણ મદદ કરવા ઉત્સુક રહે…