મ.કૃ.ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઇતિહાસ ભવનના અધ્યક્ષ પ્રા.એમ.જે.પરમારના પીએચ.ડી.વાયવા નિમિત્તે લેવાયેલ તસ્વીર. ૨૦ જુન ૨૦૧૩,સમય ૧૨.૩૦.
તસ્વીરમાં રેફરી તરીકે ઉપસ્થિત રહેલા પ્રોફે. પ્રફુલ્લા રાવળ, માર્ગદર્શક પ્રોફે. મહેબૂબ દેસાઈ અને ડીન ડૉ.હનુભાઈ ચાવડા. મહાનિબંધ અંગે રજૂઆત કરતા એમ.જે.પરમાર
૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…
પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…
છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…
પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…
“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…
આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…